ગુજરાતમાં એડવોકેટ પ્રોટેક્શન બિલ હવે કેમ અનિવાર્ય છે?

Number of Share: 32 ગુજરાતમાં એડવોકેટ પ્રોટેક્શન બિલ હવે કેમ અનિવાર્ય છે? વકીલ પર હુમલો એટલે માત્ર એક વ્યક્તિ પર હુમલો નહીં, પરંતુ ન્યાય મેળવવાની સમગ્ર વ્યવસ્થા પર હુમલો. ગુજરાતમાં વકીલો સામે ધાકધમકી, હુમલા, મારામારી, ગંભીર ઇજાઓ, ખોટી ફરિયાદો અને ફરજ બજાવતા સમયે થતી હેરાનગતિના બનાવો અંગે સમયાંતરે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. જામનગરના … Continue reading ગુજરાતમાં એડવોકેટ પ્રોટેક્શન બિલ હવે કેમ અનિવાર્ય છે?